ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

સી. ડી. દેશમુખ
આર. કે. સન્મુખમ શેટ્ટી
લિયાકતઅલી ખાન
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

રાજ્યોની વિધાનસભાઓ
સંવિધાન સભામાં
રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP