ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ જહોન મથાઈ લિયાકતઅલી ખાન આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ જહોન મથાઈ લિયાકતઅલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રીને વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પટ્રોલરઅને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(2) 150 151(1) 148 151(2) 150 151(1) 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP