Talati Practice MCQ Part - 2 એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ? 40 મીટર 25 મીટર 35 મીટર 30 મીટર 40 મીટર 25 મીટર 35 મીટર 30 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'સોનેટ' કાવ્ય પ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે. 14 11 13 12 14 11 13 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ? મેડમ ભીખાઈજી કામાં ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામાં ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 gfe ___ ig ___ eii ___ fei ___ gf ___ ii ifgie figie ifige eifgi ifgie figie ifige eifgi ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ? કૃતજ્ઞ કૃતઘ્ન પરોપકારી ઉપકૃત કૃતજ્ઞ કૃતઘ્ન પરોપકારી ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્રિયાવિશેષણ જણાવો : "રમતી વખતે તે એકાએક બેસી ગયો” એકાએક બેસી વખતે તે એકાએક બેસી વખતે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP