ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

મદનમોહના
સિંહાસન બત્રીસી
ચંદ્ર ચંદ્રાવતી
સુડા બહોતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP