ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા વિનોદિની નીલકંઠ બિંદુ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ મોહન પરમાર હરીન્દ્ર દવે જગદીશ જોશી રસિકલાલ પરીખ મોહન પરમાર હરીન્દ્ર દવે જગદીશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જયંત ખત્રી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જીવરામ જોશી જયંત ખત્રી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જીવરામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP