ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ગની દહીંવાલા
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP