ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ત્રિભુવન ત્રિવેદી કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ વિનોબા ભાવે રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ વિનોબા ભાવે રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP