ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ગની દહીંવાલા ઉમાશંકર જોશી કલાપી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ઉમાશંકર જોશી કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સ્વામી રામદાસ સુંદરમ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP