ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ગની દહીંવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કલાપી ગની દહીંવાલા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? નવરંગ શારદા સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ નવરંગ શારદા સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? અકળ લીલા પરિત્રાણ કઠપૂતળી જનમટીપ અકળ લીલા પરિત્રાણ કઠપૂતળી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલિકા નવલકથા એકાંકી નાટક નવલિકા નવલકથા એકાંકી નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP