ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

શામલ ભદ્ર
નરસિંહ મહેતા
આચાર્ય હેમચંદ્ર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર
ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી
‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP