ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મોહનલાલ ગાંધી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

વર્ષા અડાલજા
કુંદનિકા કાપડિયા
હિમાંશી શેલાત
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચુનીલાલ મડિયા
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP