ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલાભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP