ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ?

પ્રાથમિક ક્ષેત્ર
તૃતીય ક્ષેત્ર
દ્વિતીય ક્ષેત્ર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
આલ્બર્ટ આઈનસ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

સ્ટેટ બેંક
પ્રસાર ભારતી
રિઝર્વ બેંક
ભારતીય જીવન વીમા નિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

અર્થક્રાંતિ
સમૂળીક્રાંતિ
વિત્તક્રાંતિ
ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP