GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ___ માટે સુવિખ્યાત છે. ભૂંગળવાદન તબલાવાદન પખવાજવાદન મંજીરાવાદન ભૂંગળવાદન તબલાવાદન પખવાજવાદન મંજીરાવાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃધ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ? 1,63,200 આપેલ પૈકી કોઈ નહીં 1,68,168 1,73,056 1,63,200 આપેલ પૈકી કોઈ નહીં 1,68,168 1,73,056 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 1872 માં પસાર કરવામાં આવેલા "ધ નેટિવ મેરેજ એક્ટ" હેઠળ ___ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી. 14 15 16 18 14 15 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી ? રાજ્યના રાજાની પાસેથી તેનું બિરૂદ અને અંગત જાગીરો લઈ લેવી. આપેલ પૈકી એક પણ નહીં વિજયી યુધ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું. આપેલ બંને રાજ્યના રાજાની પાસેથી તેનું બિરૂદ અને અંગત જાગીરો લઈ લેવી. આપેલ પૈકી એક પણ નહીં વિજયી યુધ્ધ બાદ રાજ્ય કે રાજ્યના પ્રદેશનું જોડાણ કરવું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં. પહેલવાનો ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ પહેલવાનો ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી ક્યું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ પૈકી કોઈ નહીં તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે. આપેલ બંને મુખ્યમંત્રી જે તે ઝોનલ કાઉન્સીલના નાયબ અધ્યક્ષ તરીકે ક્રમ આધારે 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ પૈકી કોઈ નહીં તેઓ કોઈપણ સમયે કેન્દ્રને વિધાનપરિષદનો ભંગ કરવા માટેની ભલામણ કરી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP