GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા આપેલ પૈકી કોઈ નહીં વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ બંને વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા આપેલ પૈકી કોઈ નહીં વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ? આપેલ પૈકી કોઈ નહીં 1 : 7 2 : 9 7 : 9 આપેલ પૈકી કોઈ નહીં 1 : 7 2 : 9 7 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિમી/કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિમી/કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુધ્ધ દિશામાં ઝડપ કેટલી હશે ? 3.5 કિમી/કલાક 5 કિમી/કલાક 7 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 3.5 કિમી/કલાક 5 કિમી/કલાક 7 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો x = 9 અને y = √17 હોય તો (x² - y²)-1/3 = ? -1/8 1/8 -1/4 1/4 -1/8 1/8 -1/4 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP