ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા. કાયદામંત્રી
મા.મુખ્યમંત્રીશ્રી
મા. ગવર્નરશ્રી
મા. મુખ્યન્યાયાધીશશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ?

સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલો
રાજ્યના ચીફ સેક્રેટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

3 મહિનાના અંતે
6 અઠવાડિયાના અંતે
3 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિ
સંસદને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

72મો સુધારો
74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP