ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 52 55 53 54 52 55 53 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 12 કલાકમાં 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 12 કલાકમાં 24 કલાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-4-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP