GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે. ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity) કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity) ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity) કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ચુલના મેળા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે 'ચૂલનો મેળો’ ઉજવાય છે. આપેલ બંને આ મેળામાં આદિવાસી યુવકો “ગોદડીનો ઝઘડો’’ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે 'ચૂલનો મેળો’ ઉજવાય છે. આપેલ બંને આ મેળામાં આદિવાસી યુવકો “ગોદડીનો ઝઘડો’’ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતમાં મેન્ગ્રવ જંગલો નીચેના પૈકી કયા જોવા મળે છે ? 1. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે2. જામનગર 3. જૂનાગઢ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો 363 છે. જો સામાન્ય ગુણોત્તર 1/3 હોય તો પ્રથમ પદ કયું હશે ? 145 343 આપેલ પૈકી કોઈ નહીં 243 145 343 આપેલ પૈકી કોઈ નહીં 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. રાસ નવસારી જંબુસર નડીયાદ રાસ નવસારી જંબુસર નડીયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં. તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP