ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
મૂળભૂત અધિકારોમાં
આમુખમાં
આપાત્તકાલીન જોગવાઈઓમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ?

જસ્ટીસ કે. કાનન
જસ્ટિસ સી. રેડ્ડી
જસ્ટિસ એમ. હિદાયતુલ્લા
જસ્ટિસ એસ. ગોવાદાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

40
આવી કોઈ જોગવાઈ નથી
55
70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

22 જુલાઈ, 1947
16 ફેબ્રુઆરી, 1947
18 જાન્યુઆરી, 1947
30 એપ્રિલ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP