કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ?

ડિસ્ક થ્રો
વેઈટ લિફિન્ટંગ
બોક્સિંગ
કુસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

શ્રી અમિતભાઈ શાહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રીમતી નિર્મલા સીતારામન
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ એપ ‘ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ' લોન્ચ કરી ?

IIT રુડકી
IIT બોમ્બે
IIT ખડગપુર
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે.
2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે.
3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે.
4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP