વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ___ દર્શાવે છે. સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ ડીજીટલ લોક જડેલા વૉલેટ સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ ડીજીટલ લોક જડેલા વૉલેટ સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સ્ટૈટેલાઈટ" શું છે ? સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 104 84 90 101 104 84 90 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) શાંતિ સ્વરૂપ ભટનાગર મુખ્યત્વે ક્યાં વિષયક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? કણ ભૌતિક રસાયણ ખગોળ વનસ્પતિ વિજ્ઞાન કણ ભૌતિક રસાયણ ખગોળ વનસ્પતિ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય વાયુસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 8, October 16, August 14, December 21, November 8, October 16, August 14, December 21, November ANSWER DOWNLOAD GUJARATI MCQ APP