ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વિમલમંત્રી
કુમારપાળ
શોભનદેવ
વસ્તુપાળ-તેજપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

રતિલાલ કાંસોદરિયા
કાન્તિ પટેલ
રામજીભાઈ છાતપર
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાણી સિપ્રીની
સીદી બશીરની
જુમ્મા મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

શાલિભદ્રસૂરી
શીલગુણસૂરી
હિરવિજયસૂરી
મણિક્યચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP