ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

નિઝામુદ્દીન બક્ષી
મુઝફરશાહ
મિર્ઝા અઝીઝ કોકા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

દામોદાર કુંડ
ધીરજ કુંડ
આત્મ કુંડ
સૂરત કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

ભગવાનલાલ ઇન્દ્રજી
જેમ્સ બર્ગેસ
જેમ્સ પ્રિન્સેપ
જેમ્સ ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP