વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઉડતી કટાર'(Flying Daggers)ની ઉપમા કોને મળી છે? તેજસ બ્રહ્મોસ બરાક-8 SAAW તેજસ બ્રહ્મોસ બરાક-8 SAAW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSAT - 6 વિશે નીચેના પૈકી ક્યુ - કયા વિધાન - વિધાનો ખોટા છે ? તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આપેલ બંને સાચાં છે. તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. આપેલ બંને તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આપેલ બંને સાચાં છે. તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મુંબઈ ખાતેની હાફકીન ઈન્સ્ટિટ્યૂટ (HI) ક્યા ક્ષેત્રે સંશોધનમાં વ્યસ્ત છે ? તે DRDOની સહયોગી સંસ્થા છે. વિષાણુજન્ય રોગો તથા ચેપી રોગોને અટકાવવા અંગે પવન ઊર્જા વિજ્ઞાન પરમાણુ ટેક્નોલોજી તે DRDOની સહયોગી સંસ્થા છે. વિષાણુજન્ય રોગો તથા ચેપી રોગોને અટકાવવા અંગે પવન ઊર્જા વિજ્ઞાન પરમાણુ ટેક્નોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -173° C -148° C -238° C -150° C -173° C -148° C -238° C -150° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? ડો.મહેન્દ્રલાલ સરકાર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર શાંતિ સ્વરૂપ ભટનાગર સર પી.સી. રોય ડો.મહેન્દ્રલાલ સરકાર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર શાંતિ સ્વરૂપ ભટનાગર સર પી.સી. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP