Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

વિન્સ્ટન ચર્ચિલ
સ્ટેનલી બોલ્ડવીન
એન્થની ઈડન
ક્લિમેન્ટ એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ?

કાવતરા
બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા
રાજ્ય વિરુદ્ધના ગુના
ગુના કરવાની કોશિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP