ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક સમુદ્રગુપ્ત હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજાની કચેરી ___ કહેવાતી. હજૂર કૉર્ટ દરબાર આપેલ તમામ હજૂર ઓફિસ હજૂર કૉર્ટ દરબાર આપેલ તમામ હજૂર ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP