Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વાકય સાચું છે ?
(P) લખાણ એ દસ્તાવેજ છે.
(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

P અને Q - કોઇ સાચા નથી.
P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.
ફક્ત P સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

દુર્લભરાજ
કર્ણદેવ
કુમારપાળ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP