Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડો. ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નહેરૂ
સી. રાજગોપાલા ચારી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC - 498-ક મુજબ ત્રાસ એટલે

પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત શારીરિક ત્રાસ
ફકત માનસિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ?

તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી
તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

ધીરજ કુંડ
દામોદર કુંડ
સૂરજ કુંડ
આત્મ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP