Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

મુખ
નાનું આંતરડું
જઠર
ખોરાકની નળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

નાઇટ્રોજન
નિયોજન
કાર્બન ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP