Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

આત્મ કુંડ
સૂરજ કુંડ
ધીરજ કુંડ
દામોદર કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને ખોટા છે.
ફક્ત Q સાચું છે.
P અને Q - બંને સાચા છે.
ફક્ત P સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
P. અરૂણાચલ પ્રદેશ
Q. આસામ
R. ગોવા
S. ઝારખંડ
1). દિસપુર
2). ઇટાનગર
3). રાંચી
4). પણજી

P-4, Q-3, R-2, S-1
P-3, Q-4, R-1, S-2
P-2, Q-1, R-4, S-3
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?

નરેન્દ્ર મોદી
મોરારજી દેસાઇ
સરદાર પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP