Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

ધીરજ કુંડ
સૂરજ કુંડ
દામોદર કુંડ
આત્મ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP