Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ
જામનગર
નર્મદા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP