Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

વિકાસ પંચ
વાઇબ્રન્ટ પંચ
નેશનલ પંચ
નીતિ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ?

નાઇટ્રસ ઓકસાઇડ
હાઇડ્રોજન પરોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP