Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ?

ગણપતભાઇ વસાવા
વજુભાઇ વાળા
ઓ.પી.કોહલી
મંગુભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ
ગાંધીજી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP