Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

ચામુંડરાજ
કર્ણદેવ
કુમારપાળ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
”હકીકત" એટલે શું ?

આપેલ બંને
કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
આપેલ પૈકી કોઈ નહીં
ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP