Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

કર્ણદેવ
દુર્લભરાજ
કુમારપાળ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

સરોજિની નાયડુ
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP