Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. B1 N1 T1 N1 C1 D1 H1 N1 B1 N1 T1 N1 C1 D1 H1 N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. ફકત Y ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. ફકત Y ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 5 4 6 7 5 4 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP