Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

નાઇટ્રોજન
નિયોજન
કાર્બન ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP