Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારિત્વના ક્ષેત્રમાં
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
બાળમજૂરોને છોડાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP