Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારિત્વના ક્ષેત્રમાં
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
બાળમજૂરોને છોડાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

સી.આર.પી.સી. કલમ - 151
સી.આર.પી.સી. કલમ - 145
સી.આર.પી.સી. કલમ - 155
સી.આર.પી.સી. કલમ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ?

તે બે ગણું જમતો હતો તેથી
તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ?

સાબિત ન થયેલી
સાબિત થયેલી
અડધી સાબિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP