Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારિત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?

ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

ફક્ત P સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC - 498-ક મુજબ ત્રાસ એટલે

પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત શારીરિક ત્રાસ
ફકત માનસિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP