Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજયપાલ
વિધાનસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરૂ
ડો. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઇ પટેલ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP