Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પશ્ચિમઘાટ પૂર્વઘાટ અરવલ્લી સહ્યાદ્રી પશ્ચિમઘાટ પૂર્વઘાટ અરવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ? અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી કિરણ બેદી આપેલ પૈકી કોઈ નહીં અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી કિરણ બેદી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 9% 8% 7% 10% 9% 8% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP