Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર હતા ?
(1) અબ્દુલ કલામ
(2) હમીદ અન્સારી
(3) પ્રણવ મુખરજી
(4) પી.એ.સંગમા

2, 3
1, 2, 4
1, 2, 3
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-1, R-4, S-2
P-3, Q-2, R-1, S-4
P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અભિષેક બચ્ચન
અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આમિર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP