Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 8 ઓગસ્ટ, 1942 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 8 ઓગસ્ટ, 1942 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 1, 2, 3, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 2, 3, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 49 28 55 21 49 28 55 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P)અન્ના હજારે (Q) દિપક પારેખ(R) હરીશ સાલવે(S) મહેશ ભૂપતિ(1) વકિલ(2) બેન્કર(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર(4) ખેલાડી P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-1, R-2, S-4 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર 3, 4 સાચા છે. તમામા સાચા છે. તમામ સાચા નથી. માત્ર 3 સાચું નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. તમામ સાચા નથી. માત્ર 3 સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘રામાયણ’ના રચયિતા કોણ છે ? વાલ્મિકી તુલસીદાસ કાલીદાસ રોહીદાસ વાલ્મિકી તુલસીદાસ કાલીદાસ રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP