Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

રાજીવ ગાંધી
મોરારજી દેસાઇ
મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

કવિ ઇકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરદચંદ્ર ચેટરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજયપાલ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP