GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા
વીમા ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
ખેતી ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અનુમાનિત આંકડા એટલેઃ

નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે.
વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
માર્શલ
જે. શુમ્પીટર
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ___ છે.

સબસીડી
અપ્રત્યક્ષ ખર્ચ
ઘસારા ખર્ચ
ચૂકવણાનું હસ્તાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP