GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
માનવતાની યાત્રા
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

મુદતી ધિરાણ યોજના
માઇક્રો ક્રેડિટ યોજના
સ્વયં સક્ષમ યોજના
ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP