GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
પગલાં તળાવમાં
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સ્તરિત નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
ગુચ્છ નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

અર્થ આંકડાશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ
ગાણિતિક અર્થશાસ્ત્ર
અર્થ મિતિશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP