GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ? ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી નરસિંહમ કમિટી ગેડજીલ કમિટી ચેલૈયા કમિટી કેલકર કમિટી નરસિંહમ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 36 24 18 54 36 24 18 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP