GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક ઘટતી હોય
સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

ગેડજીલ કમિટી
ચેલૈયા કમિટી
કેલકર કમિટી
નરસિંહમ કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
શામળાનો વિવાહ
પિતૃ શ્રાદ્ધ
હિંડોળાનાં પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સરળ પાદચ્છિક નિદર્શ
ગુચ્છ નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
સ્તરિત નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP