GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં
માનવતાની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

હિંમતનગર
સેવાલીયા
ખંભાત
રાધનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ?

ચાલુ આવક
જીવનકાળની અપેક્ષિત આવક
સંપૂર્ણ આવક
જીવનકાળના અપેક્ષિત ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP