ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? ગુલબદન બેગમ મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ગુલબદન બેગમ મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? ગાંધીજી મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ ગાંધીજી મદનમોહન માલવીયા શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? શ્રદ્ધાનંદ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ શ્રદ્ધાનંદ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ હિંદ છોડો અસહકાર દાંડીકૂચ ચંપારણ હિંદ છોડો અસહકાર દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP