ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? મ્યાનમાર શ્રીલંકા અફઘાનિસ્તાન ભૂટાન મ્યાનમાર શ્રીલંકા અફઘાનિસ્તાન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP