Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

શૂન્ય થાય છે
વધારો થાય છે
ઘટાડો થાય છે
સ્થિર રહે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ?

12000 રૂ.
16000 રૂ.
14000 રૂ‌.
10,000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP