GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? મગજની સર્જરી કિડની ચામડીના રોગ હૃદયરોગ મગજની સર્જરી કિડની ચામડીના રોગ હૃદયરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ? પંદર લાખ એક લાખ પાંચ લાખ એક કરોડ પંદર લાખ એક લાખ પાંચ લાખ એક કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. અધિકારો કાર્યક્ષમતા જવાબદારી પડતર અધિકારો કાર્યક્ષમતા જવાબદારી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બંધારણમાં ધારાસભા માટે લઘુતમ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ? 150 40 50 60 150 40 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ? ચાલુ ખાતાની થાપણો રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં આપેલ બંને ચાલુ ખાતાની થાપણો રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ટૂંકી નોટિસે મળે એવા નાણાં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? કુલ સભ્યોના 1/10 20 18 25 કુલ સભ્યોના 1/10 20 18 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP