GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

મગજની સર્જરી
કિડની
ચામડીના રોગ
હૃદયરોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર હોય છે ?

પંદર લાખ
એક લાખ
પાંચ લાખ
એક કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ?

ચાલુ ખાતાની થાપણો
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક
ટૂંકી નોટિસે મળે એવા નાણાં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP