ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

પોળોનું પક્ષીમંદિર
બહુચરાજી
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બાલાજી મંદિર (સુરત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

બી.કે. મજુમદાર
દરબાર ગોપાળદાસ
કિશોરલાલ મશરૂવાળા
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP