ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

દાઉદ ખાન
કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ -1
મહેમૂદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ગોપનાથ
ઘેલા સોમનાથ
સપ્તેશ્વર મહાદેવ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.

ઉચ્છંગરાય ઢેબર
વજુભાઈ ભાનુશાળી
મધુપ્રસાદ ગાંગલીયા
પ્રતાપભાઈ ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP