ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ગાંધીજી ઔદ્યોગિક કામદારો મજૂરો લોકો ગાંધીજી ઔદ્યોગિક કામદારો મજૂરો લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગઢવાડા ગોઢા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગઢવાડા ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? જવાહરલાલ નેહરુ મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ મીરાબેન જવાહરલાલ નેહરુ મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ મીરાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? પૂર્ણિમાબેન પકવાસા ઇન્દુમતીબહેન શેઠ મીઠુબહેન પિટીટ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા ઇન્દુમતીબહેન શેઠ મીઠુબહેન પિટીટ સી.એન. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP