GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી.

Indian Liberal Federational અથવા Liberal Party
National Party
Congress Socialist Party
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ.

આપેલ પૈકી કોઈ નહીં
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા
લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા
વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.
2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.
3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી.
2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી.
3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ?

સાબરકાંઠા
જૂનાગઢ
ડાંગ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ?

સાંખ્ય સંપ્રદાય
વૈશેષિક સંપ્રદાય
ન્યાય સંપ્રદાય
મીમાંસ સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP