ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ?

રૂડીબાઈની વાવ
શ્રીમાળીની વાવ
ઝરણાવાળી વાવ
ભીમાની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
વેદ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP