ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

વલ્લભ કીકાણી
રમણીકલાલ દોશી
મધુભાઈ ગાવિત
નરસિંહભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ?

પૂર્વનું બારું
સ્વર્ણભૂમિ
પૂર્વનું સ્વર્ગ
પૂર્વ સમુદ્રની રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP