ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
માનસ દર્શન - મોરારી બાપુ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
તડ ને ફડ - નગીનદાસ સંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ
ક્ષેમુ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

હૃદયત્રિપુટી
કલાપીનો કેકારવ
કલાપીની પત્રધારા
કાશ્મીરનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP