ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લેક - આઝમગઢ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ બ્લેક - આઝમગઢ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? ગંગા સરસ્વતી સિંધુ નર્મદા ગંગા સરસ્વતી સિંધુ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જર્મની જાપાન ઈટલી ચીન જર્મની જાપાન ઈટલી ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP